1 વર્ષ બાદ મંગળ બનાવશે 'રુચક રાજયોગ', આ રાશિઓનું થશે મંગલ; ભરાઈ જશે ધનનો ભંડાર
અખાત્રીજ પર બની રહ્યા સુકર્મા સહિત 5 શુભ સંયોગ, આ રાશિઓની થશે ચાંદી જ ચાંદી
દેવી-દેવતાઓને જળ ચઢાવ્યા પછી ખાલી કળશ ન લાવવું.
આવું કરવાથી ઘરની પ્રગતિ અટકી શકે છે.
પાણી અર્પણ કર્યા પછી, કળશમાં થોડું પાણી બચાવો.
જો પાણી બધું અર્પિત થઇ જાય તો હોય તો મંદિરના નળમાંથી થોડું પાણી લઈ આવો.
આ પાણીને આખા ઘરમાં છાંટવું શુભ માનવામાં આવે છે.
Disclaimer
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી. કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)
MORE
NEWS...
30 વર્ષ બાદ શનિએ બનાવ્યો દુર્લભ રાજયોગ, આ રાશિઓને ન્યાયના દેવ બનાવશે રંકમાંથી રાજા