રાશિ અનુસાર રાખો પર્સ અને રૂમાલ, બદલાઈ જશે ભાગ્ય

આજકાલ પૈસા કમાવવા માટે લોકો ખુબ મહેનત કરે છે.

પરંતુ એ ટકતા નથી. પૈસા કોઈના કોઈ રીતે ખર્ચ જ થઇ જાય છે.

જો તમારી સાથે પણ આવું થઇ રહ્યું છે તો તમારે પરેશાન થવાની જરૂરત નથી.

પૂર્ણિયાના પંડિત ડાયનાથ કહે છે કે લોકોએ રાશિ અનુસાર પર્સ, રૂમાલ અને તકિયાનો ઉપયોગ કરવો જોઈએ.

MORE  NEWS...

માયાવી ગ્રહ રાહુએ કર્યો મીન રાશિમાં પ્રવેશ, 2024માં આ રાશિઓને થશે ફાયદો જ ફાયદો

પૂજા-પાઠમાં સ્ટીલના વાસણનો ઉપયોગ કરવું કેટલું યોગ? જાણો શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર

કર્ક: આ રાશિને શ્વેત અને બ્લુ રંગ વધુ પસંદ છે. આ રંગનું પર્સ રૂમાલ રાખો.

સિંહ: આ રાશિના લોકોએ સોનેરી રૂમાલ અને પર્સ રાખવાથી ધનલાભ થશે.

ધન: પીળા રંગનો રૂમાલ અને પર્સ રાખવાથી વિશેષ લાભ થશે.

મકર-કુંભ: આ બે રાશિના જાતકોએ બ્લુ રંગનો પ્રયોગ કરવો જોઈએ.

મીન: આ રાશિના જાતકોએ સોનેરી અને માખણ રંગનું પર્સ અને રૂમાલ રાખવું જોઈએ. આનાથી પૈસા ટકશે.

MORE  NEWS...

માયાવી ગ્રહ રાહુએ કર્યો મીન રાશિમાં પ્રવેશ, 2024માં આ રાશિઓને થશે ફાયદો જ ફાયદો

પૂજા-પાઠમાં સ્ટીલના વાસણનો ઉપયોગ કરવું કેટલું યોગ? જાણો શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર