આ લોકોએ ભૂલથી પણ ન પહેરવો કાળો દોરો, નહીંતર...

જ્યોતિષ શાસ્ત્રમાં કાળા રંગને ખુબ મહત્વ આપવામાં આવ્યું છે.

લોકો ખરાબ નજરથી બચાવ માટે શરીર પર કાળો દોરો બાંધે છે. 

માન્યતા છે કે કાળો દોરો ખરાબ નજરથી બચાવે છે. 

જો કે, અમુક લોકોએ કાળા દોરાનો ઉપયોગ કરવો જોઈએ નહિ. 

MORE  NEWS...

શ્રાવણના સોમવારે અમાસનો મહાસંયોગ, પિતૃઓ સાથે માતા લક્ષ્મી વરસાવશે કૃપા

2 સપ્ટેમ્બરથી આ રાશિઓ પર મહેરબાન રહેશે વૈભવનો દાતા શુક્ર, કરશે ધનની વર્ષા

99 વર્ષ બાદ સૂર્ય, મંગળ અને ગુરુનો અદભુત સંયોગ, પલટાશે આ રાશિઓની કિસ્મત

ઉજ્જૈનના જ્યોતિષ રવિ શુક્લાએ એના પર જાણકારી આપી છે. 

મેષ રાશિના જાતકોને કાળો રંગ નુકસાન પહોંચાડી શકે છે. 

એનાથી જીવનમાં ઘણા પ્રકારની સમસ્યા બનેલી રહે છે. 

વૃશ્ચિક રાશિના લોકોએ કાળો દોરો બાંધવો જોઈએ નહિ. 

આ રાશિના લોકોએ કાળા રંગથી દૂર રહેવું જોઈએ. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

શ્રાવણના સોમવારે અમાસનો મહાસંયોગ, પિતૃઓ સાથે માતા લક્ષ્મી વરસાવશે કૃપા

2 સપ્ટેમ્બરથી આ રાશિઓ પર મહેરબાન રહેશે વૈભવનો દાતા શુક્ર, કરશે ધનની વર્ષા

99 વર્ષ બાદ સૂર્ય, મંગળ અને ગુરુનો અદભુત સંયોગ, પલટાશે આ રાશિઓની કિસ્મત