તિજોરીમાં મૂકી દો આ એક પાન, ક્યારેય નહીં ખૂટે ધન

પૈસાની તંગીના કારણે મન ખૂબ જ વિચલિત રહે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં તેનાથી બચવા માટે ઉપાય જણાવવામાં આવ્યા છે. 

જ્યોતિષ શાસ્ત્રમાં તમાલપત્રના ઘણા ફાયદા જણાવવામાં આવ્યા છે. 

તમાલપત્રની પૂજા કરીને મા લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરો.

MORE  NEWS...

રચાયો અશુભ 'કેમદ્રુમ યોગ', આ રાશિઓના જીવનમાં મચાવશે મોટી ઉથલપાથલ

Shani: શનિદેવ અસ્ત થતાં જ વરસાવશે કહેર, શરૂ થશે આ રાશિઓનો કપરો સમય

Surya Gochar: સૂર્ય કરશે શનિના ઘરમાં પ્રવેશ, આ 3 રાશિઓને લાભ જ લાભ

તેને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં મૂકી દો.

તેનાથી ક્યારેય વધારે ધન ખર્ચ નહીં થાય.

આ ઉપાયથી આવકના નવા રસ્તા ખુલશે. 

આ ઉપાયથી દેવાથી છૂટકારો મળી જશે.

MORE  NEWS...

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનું 84 સેકેન્ડનું સંજીવની મુહૂર્ત, ત્રેતાયુગ જેવો સંયોગ

રામલલાના નામે ઘરે આ રીતે પ્રગટાવો રામ જ્યોતિ, કેટલા દીવા અને કયું તેલ જરૂરી? જાણો મંત્ર

અયોધ્યા જ નહીં આ મંદિરમાં પણ છે શ્રી રામની કાળી મૂર્તિ, વનવાસ સાથે છે ખાસ કનેક્શન