ઘરમાં જરૂર લગાવો મહાદેવનું આ પ્રિય ફૂલ!

બ્રહ્મ કમળ એક દુર્લભ અને અદભુત ફૂલ છે.

એને ઘરમાં લગાવવાથી સકારાત્મક ઉર્જા ફેલાય છે. 

ભોલેનાથને આ ફૂલ અર્પિત કરવું ખુબ શુભ માનવામાં આવે છે. 

MORE  NEWS...

આ 5 ઝાડોને માનવામા આવે છે ભૂતિયા! આજે પણ રહે છે ભૂત-પ્રેત, શું છે સત્ય?

રસોડામાં તુલસીનો છોડ રાખવું શુભ કે અસુબ? લગાવતા પહેલા જાણી લો આ નિયમો

ઘરમાં રાખેલ આ પ્લાસ્ટિકની વસ્તુ છે બીમારીઓને આમંત્રણ, આજે જ હટાવી દો

જ્યોતિષ અશોક વષર્ણેયએ આને ઘરમાં લગાવવા અંગે માહિતી આપી છે. 

ઘરમાં આ ફૂલ લગાવવાથી ભોલેનાથની કૃપા બનેલી રહે છે.  

ઘરમાં આને લગાવવાથી સુખ સમૃદ્ધિ બનેલી રહે છે. 

સાથે જ આ ઇજાને પણ જલ્દી સારી કરી દે છે. 

આ ફૂલના ઉપયોગથી બ્લડ પ્યોરિફિકેશન પણ થાય છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

આ 5 ઝાડોને માનવામા આવે છે ભૂતિયા! આજે પણ રહે છે ભૂત-પ્રેત, શું છે સત્ય?

રસોડામાં તુલસીનો છોડ રાખવું શુભ કે અસુબ? લગાવતા પહેલા જાણી લો આ નિયમો

ઘરમાં રાખેલ આ પ્લાસ્ટિકની વસ્તુ છે બીમારીઓને આમંત્રણ, આજે જ હટાવી દો