મોટા મોટા દેવામાંથી મળશે મુક્તિ, બસ કરી લો કાચા બટાકાનો આ મહાઉપાય

કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનમાં ખુશીથી દેવું કરવા માંગતો નથી

એની પાછળ કોઈને કોઈ મજબૂરી જરૂર છુપાયેલી હોય છે.

દેવામાંથી છુટકારો મેળવવાના કેટલાક ઉપાય પંડિત યોગેશ ચોરે જણાવી રહ્યા છે.

દરરોજ એક કાચો બટાકો લેવો જોઈએ

MORE  NEWS...

મેષમાં બની રહ્યો મહાશક્તિશાળી રાજયોગ, આ રાશિઓ જીવશે લક્ઝરી લાઈફ

12 મહિના બાદ બુધ બનાવશે લક્ષ્મી નારાયણ યોગ, આ રાશિઓને મળશે ધન

18 ઓગસ્ટ સુધી આ રાશિઓ માટે લકી સાબિત થશે શનિદેવ, કરશે જબરદસ્ત કમાણી

મોટા મોટા દેવામાંથી મળશે મુક્તિ, બસ કરી લો કાચા બટાકાનો આ મહાઉપાય

આ કાચા બટાકાને દરરોજ ગૌ માતાને ખવડાવો

આ ઉપાયથી તમારૂ કોઈ પણ પ્રકારનું દેવું ઉતરી જશે.

આ ઉપાય કમજોર શુક્રને મજબૂતી અર્પિત કરે છે.

આ ઉપાયથી તમારા માટે ધન આગમનના બધા રસ્તાઓ ખુલવા લાગે છે.

આ ઉપાય નિયમિત કરવાથી આર્થિક તંગી દૂર થઇ શકે છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

મેષમાં બની રહ્યો મહાશક્તિશાળી રાજયોગ, આ રાશિઓ જીવશે લક્ઝરી લાઈફ

12 મહિના બાદ બુધ બનાવશે લક્ષ્મી નારાયણ યોગ, આ રાશિઓને મળશે ધન

18 ઓગસ્ટ સુધી આ રાશિઓ માટે લકી સાબિત થશે શનિદેવ, કરશે જબરદસ્ત કમાણી