થોડા જ કલાકમાં શુક્ર બદલશે રાશિ, ખુલી જશે આ જાતકોના ભાગ્યના તાળા
'લક્ષ્મી નારાયણ અને બુધાદિત્ય રાજયોગ', આ રાશિઓને થશે જબરદસ્ત ફાયદો
જો તમારી ઊંઘ રાત્રે અચાનક ખુલી જાય છે અને તમને અનિદ્રાની સમસ્યા છે તો સમજી જાઓ કે તમારા ઘરની અંદર નેગેટિવ એનર્જી હોઈ શકે છે.
તમારૂ ઘર વધુ સમયે, બેચેન, સુસ્ત અને અસહજ અનુભવે છે. તો નકારાત્મક વિચાર અને ભાવનાઓ હોઈ શકે છે.
જયારે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા હોય છે, તો વસ્તુઓ ક્યારે પણ અનુકૂળ રહેતી નથી.
જો તમારા ઘરનો કોઈ સભ્ય લાંબા સમયથી બીમાર છે તો સમજી લેવું કે ઘરમાં નેગેટિવ એનર્જી હોઈ શકે છે.
જો તામર ઘરમાં આવું થાય છે તો સમજી લેવું કે ઘરમાં નકારાત્મક ઉર્જા હાજર છે.
Disclaimer
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી. કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)
MORE
NEWS...
વર્ષો બાદ સૂર્ય અને ગુરુ આવશે નજીક, આ રાશિઓનો શરુ થશે 'ગોલ્ડન ટાઈમ'