આ રત્નોને ભૂલથી પણ ન પહેરતા એકસાથે!

રત્ન ધારણ કરવાથી કુંડળીમાં હાજર દોષ દૂર થઇ જાય છે. 

જ્યોતિષ હિતેન્દ્ર શર્મા પાસે જાણીએ કયા રત્ન એકસાથે ન પહેરવા જોઈએ.

મણિક્ય રત્ન સાથે નીલમ, હીરો, ગોમેદ અને લહસુનિયા ન પહેરો.

મોતી સાથે ગોમેદ અથવા લહસુનિયા ધારણ ન કરો.

MORE  NEWS...

સુંદરકાંડનો પાઠ અપાવશે માન-સન્માન, જીવનના દરેક ક્ષેત્રે અપાવશે સફળતા

હોલિકામાં જરૂર અર્પિત કરો આ ખાસ સામગ્રી, સુખ-શાંતિ સાથે ઘરમાં આવશે ધન

સૂર્યના મીન રાશિમાં પ્રવેશથી બન્યો અતિ શુભ બુધાદિત્ય રાજયોગ, આ જાતકોની થશે છપ્પરફાડ કમાણી

મૂંગા સાથે પન્ના, નીલમ અને પન્ના સાથે મોતી ન પહેરુંવું 

પુખરાજ સાથે પન્ના અથવા મોતી અને હીરા સાથે મોતી ન પહેરો.

નીલમ સાથે માણિક્ય, મોતી અને મૂંગા પહેરવા જોઈએ નહિ.

ગોમેદ સાથે ભૂલથી પણ માણિક્ય અથવા મોતી ન પહેરો.

લહસુનિયા રત્ન સાથે માણિક્ય અથવા મોતી ન પહેરવું જોઈએ.

Disclaimer 

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

MORE  NEWS...

સુંદરકાંડનો પાઠ અપાવશે માન-સન્માન, જીવનના દરેક ક્ષેત્રે અપાવશે સફળતા

હોલિકામાં જરૂર અર્પિત કરો આ ખાસ સામગ્રી, સુખ-શાંતિ સાથે ઘરમાં આવશે ધન

સૂર્યના મીન રાશિમાં પ્રવેશથી બન્યો અતિ શુભ બુધાદિત્ય રાજયોગ, આ જાતકોની થશે છપ્પરફાડ કમાણી