કુંડળીમાં સૂર્ય કમજોર છે તો ઘરમાં પીપળો અને આંબાનો છોડ લગાવો.
એની પૂજા કરો, એનાથી તમને સૂર્ય સાથે જોડાયેલા દોષોમાંથી મુક્તિ મળી શકે છે.
કુંડળીમાં ચંદ્રની સ્થિતિ કમજોર હોય તો લીમડો અને વડનું ઝાડ લગાવો.
કુંડળીમાં મંગળની સ્થિતિ કમજોર છે તો, ગુલમોહર અને ઘઉંના છોડ લગાવો.
કુંડળીમાં બુધ ગ્રહ કમજોર છે તો આપામાર્ગનો છોડ લગાવી પૂજા કરો.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.