જો આ સમયે પાણીપુરી ખાધી, તો ગયા સમજો...
ભાગ્યે જ કોઈ એવું હશે જેને પાણીપુરીનું નામ સાંભળીને મોંમા પાણી નહીં આવતું હોય.
Click Here
Click Here
લોકો પાણીપુરી જ નહીં પરંતુ તેની સાથે દહીંપુરીની પણ મજા માણતા હોય છે.
Click Here
Click Here
પરંતુ, શું તમે જાણો છો કે ચોમાસામાં પાણીપુરી ખાવું હાનિકારક હોય છે.
Click Here
Click Here
વરસાદની સિઝનમાં ઘણી જગ્યાએ પાણી જમા થાય છે અને બેક્ટેરિયા ફેલાય છે.
Click Here
Click Here
પાણીપુરી બનાવતા સમયે જો સ્વચ્છતાનું ધ્યાન ન રાખવામાં આવે તો સમસ્યા ઉભી થઈ શકે છે.
Click Here
Click Here
પાણીપુરીમાં મીઠાંની માત્રા વધારે હોય છે. જે બ્લડ પ્રેશર વધારી શકે છે.
Click Here
Click Here
પાણીપુરીને તેલમાં તળવામાં આવતી હોવાથી તેને વધારે માત્રામાં ખાવાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.
Click Here
Click Here
પાણીપુરીને તેલમાં તળવામાં આવતી હોવાથી તેને વધારે માત્રામાં ખાવાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.
Click Here
Click Here
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)