ઘણી બીમારીઓનો ઈલાજ કરે છે આ એક ઔષધી

અમે આપને આ ઘણી જ ખાસ ઔષધી વિશે જણાવીશું

આ ઔષધીને શિવલિંગી નામથી ઓળખવામાં આવે છે.

આયુર્વેદના ડૉ. સુનીતા સોનલ ધામાએ આ વિશે જાણકારી આપી છે.

આ ઔષધી લિવરને ડિટોક્સ કરે છે

તેના ઉપયોગથી પેટની સમસ્યાઓ દૂર થાય છે

તાવ અને માથાના દુુખાવામાં પણ રાહત મળે છે

આ હૃદયને પણ સ્વસ્થ બનાવવામાં મદદરૂપ થાય છે

આ સાથે તે ઈમ્યુનિટીને પણ બુસ્ટ કરે છે

આ સાથે તે શરીરને મજબૂત અને સુંદર બનાવે છે.