ટાલ પર ઉગશે વાળ, આ દેશી વસ્તુ કરશે કમાલ!

આજના સમયમાં વાળ બધા માટે મુસીબત બની ગયા છે. 

બદલાતા દોરમાં મોટાભાગના લોકો વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છે. 

વાળ ખરવા પાછળનું મુખ્ય કારણ આપણી લાઇફસ્ટાઇલ છે. 

ભાગદોડભર્યા જીવનમાં આપણે આપણી હેલ્થનું ધ્યાન રાખવાનું ભૂલી ગયા છીએ. 

MORE  NEWS...

હેર વોશ કર્યાના બીજા જ દિવસે ચીકણાં થઇ જાય છે વાળ? આ ટિપ્સ આવશે કામ

મની પ્લાન્ટ સૂકાવા લાગ્યો છે? આ ટિપ્સથી જલદી થશે ગ્રોથ, ક્યારેય નહીં કરમાય વેલ

તેવામાં આજે અમે તમને વાળ માટે નેચરલ હર્બ વિશે જણાવીશું.

તમે જાણતા હશો કે ભારત દેશ પ્રકૃતિ સાથે જોડાયેલો છે. 

હિમાલયના પહાડોમાં બાલછડ નામની એક ઔષધિ મળે છે. 

આ ઔષધિ વાળ ખરવાની સમસ્યા દૂર કરે છે.

તેનો ઉપયોગ તમે સરસિયાના તેલ સાથે કરી શકો છો. 

MORE  NEWS...

મહેંદીમાં આ વસ્તુ નાંખીને લગાવો, 15 જ દિવસમાં વાળ થશે  ભરાવદાર + કાળા ભમ્મર

ડાયેટની જરૂર નથી! વજન ઘટાડવા ખાલી પેટ ખાઓ આ ફળ, ઓગળવા લાગશે ચરબી