ઉનાળામાં આ સફેદ વસ્તુ છે 'અમૃત સમાન'

તાપમાનમાં વધારા સાથે લોકોના આહારમાં પણ બદલાવ આવી રહ્યો છે.

આવી સ્થિતિમાં લોકો વિવિધ પ્રકારના પીણાંનું સેવન કરે છે.

ઉનાળામાં લોકો મોટાભાગે ઠંડા પીણાનું સેવન કરવાનું પસંદ કરે છે.

પરંતુ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

શરીરને સ્વસ્થ રાખવા માટે છાશનું સેવન કરો.

આ શરીરની ઇમ્યુનિટી બૂસ્ટ કરવામાં ફાયદાકારક છે. 

છાસના સેવનથી એસિડિટીની સમસ્યામાંથી પણ છૂટકારો મળે છે.

આ જાણકારી ડો. પ્રેમ શરણે (એમબીબીએસ) આપી છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)

MORE  NEWS...

FSSAI એ જણાવી કુદરતી રીતે પકવેલા તરબૂચને ઓળખવાની સાચી રીત

ઉનાળાના સનબર્નથી સ્કિનને પ્રોટેક્ટ કરશે આ સરળ ટિપ્સ, નહીં પડે રંગ કાળો

બાળી નાખે તેવી ગરમીમાં પણ ફ્રીજને ટક્કર આપશે આ કાળા માટલા