કબજિયાતની સમસ્યા આજકાલ નાની ઉંમરના લોકોને પણ પરેશાન કરે છે.
લાંબા સમય સુધી કબજિયાત રહે તો હરસ-મસાનું જોખમ વધી જાય છે.
તેનાથી છુટકારો અપાવવામાં કેટલાક ફળ કારગર સાબિત થઇ શકે છે.
ચાલો તમને આ ફાઇબર રિચ ફ્રૂટ્સ વિશે જણાવીએ.
પપૈયુ પેટ સાફ કરવામાં ખૂબ જ અસરકારક છે.
દરરોજ સફરજન ખાવાથી પણ કબજિયાતથી છુટકારો મળી શકે છે.
સંતરા ખાવાથી પાચન તંત્ર સારું રહે છે અને કબજિયાતથી છુટકારો મળે છે.
કેળામાં ભરપૂર ફાઇબર હોય છે જે પેટને સાફ રાખે છે.
કીવી સહિત મોટાભાગના ખાટા ફળ ખાવાથી ફાયદો થાય છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)