શું તમે એસ્થેટિક ફોટોશૂટના શોખીન છો? 

હાલ, લોકોમાં એસ્થેટિક ફોટોશૂટનો ક્રેઝ વધી રહ્યો છે. 

ત્યારે, લોકો એવા લોકેશન શોધતા હોય છે જ્યાં તેઓ ફોટોશૂટ કરી શકાય છે.

અમે આજે તમારા માટે એવું જ એક શાનદાર લોકેશન લઈને આવ્યા છીએ. 

ગીર સોમનાથમાં પ્રભાસ તીર્થક્ષેત્ર આવેલું છે. 

પ્રભાસ તીર્થકર એક સમયે સૂર્ય મંદિરથી ઝળહળતું ક્ષેત્ર હતું.

અહીં 16 જેટલા સૂર્ય મંદિરો અસ્તિત્વ ધરાવતા હતાં.

પ્રભાસ ક્ષેત્રમાં આ ગૌરવવંતા ઈતિહાસ સાથે જોડાયેલા હતાં. 

પરંતુ, કાળક્રમે 16 પૈકીના 11 કરતાં વધુ મંદિરો હાલ તેનું અસ્તિત્વ ગુમાવી ચુક્યા છે. 

સૂર્ય મંદિરો હાલ હયાત છે પરંતુ, તે જર્જરિત હાલતમાં છે.

અહીં જંગલ વિસ્તારની વચ્ચે આવેલા આ સૂર્યમંદિર હજુ પણ એટલાં જ આકર્ષક છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો