શું તમે એસ્થેટિક ફોટોશૂટના શોખીન છો?
હાલ, લોકોમાં એસ્થેટિક ફોટોશૂટનો ક્રેઝ વધી રહ્યો છે.
Click Here
ત્યારે, લોકો એવા લોકેશન શોધતા હોય છે જ્યાં તેઓ ફોટોશૂટ કરી શકાય છે.
Click Here
અમે આજે તમારા માટે એવું જ એક શાનદાર લોકેશન લઈને આવ્યા છીએ.
Click Here
ગીર સોમનાથમાં પ્રભાસ તીર્થક્ષેત્ર આવેલું છે.
Click Here
પ્રભાસ તીર્થકર એક સમયે સૂર્ય મંદિરથી ઝળહળતું ક્ષેત્ર હતું.
Click Here
અહીં 16 જેટલા સૂર્ય મંદિરો અસ્તિત્વ ધરાવતા હતાં.
Click Here
પ્રભાસ ક્ષેત્રમાં આ ગૌરવવંતા ઈતિહાસ સાથે જોડાયેલા હતાં.
Click Here
પરંતુ, કાળક્રમે 16 પૈકીના 11 કરતાં વધુ મંદિરો હાલ તેનું અસ્તિત્વ ગુમાવી ચુક્યા છે.
Click Here
સૂર્ય મંદિરો હાલ હયાત છે પરંતુ, તે જર્જરિત હાલતમાં છે.
Click Here
અહીં જંગલ વિસ્તારની વચ્ચે આવેલા આ સૂર્યમંદિર હજુ પણ એટલાં જ આકર્ષક છે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...