'હું વર્જિન...' આ ફેમસ એક્ટ્રેસને કેમ કરવો પડ્યો ખુલાસો

નેહા પેંડસેએ 'ભાભીજી ઘર પર હૈ'માં ગોરી મેમની ભૂમિકાથી ભજવીને ખૂબ ફેમસ થઈ છે. 

જોકે, નેહા પેંડસેએ શોને છોડી દીધો છે.

નેહા પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફને લઈને વધારે ચર્ચામાં રહે છે. 

નેહાએ શાર્દુલ સિંહ વ્યાસ સાથે લગ્ન કર્યા છે, પરંતુ નેહા સાથે શાર્દુલનાં આ ત્રીજા લગ્ન છે. 

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા

એવામાં નેહા અને તેના પતિને ખૂબ જ ટ્રોલ કરવામાં આવે છે. 

જોકે, હાલ નેહાએ ટ્રોલર્સને જડબાંતોડ જવાબ આપ્યો છે. 

નેહાએ કહ્યું કે, તે પહેલાથી પરિણિક છે. અમે એકબીજાના ઈતિહાસને જાણીને ખુલા દિલથી એકસાથે આવવાનો નિર્ણય લીધો છે. 

નેહા સાથે લગ્ન પહેલાં જ શાર્દૂલના બે બાળકો હતાં, જેને લઈને લોકો તેને ટ્રોલ કરી રહ્યા હતાં. 

નેહાએ ટ્રોલર્સને કહ્યું કે, શાર્દુલને ડિવોર્સી હોવાને લઈને આટલાં સવાલ કેમ કરવામાં આવે છે? હું પણ વર્જિન નથી. 

હું આ વાતને લઈને શાર્દુલના વખાણ કરવા ઈચ્છુ કે, તેણે મને એ મહિલાઓ સાથે આગળ વધવાનો નિર્ણય લીઘો, જેને તે પ્રેમ કરતા હતાં. 

નેહાએ 1999માં 'પ્યાર કોઈ ખેલ નહીં', 'દાગઃ ધ ફાયર' જેવી ફિલ્મોથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા