આ કાળા બીજ ખાવાથી પાચનતંત્ર સારૂ થઈ જશે.

કાળા મરીનો ઉપયોગ ઘરોમાં મસાલા તરીકે થાય છે.

કેટલાક લોકો કાળા મરીનો ઉકાળો બનાવીને પીવે છે.

આ કાળા મરી ઔષધીય ગુણોથી ભરપૂર છે.

તેમાં એન્ટિબેક્ટેરિયલ, એન્ટિમાઇક્રોબાયલ, એન્ટિઓબેસિટી અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો છે.

MORE  NEWS...

રુદ્રાક્ષ અને તેના છોડ જો મફતમાં જોઈએ તો આ ભાઈનો સંપર્ક કરો

કડવા કારેલાની ખેેતીથી મળશે મીઠી આવક, ખેડૂતે મેળવ્યો ઓછા ખર્ચે જોરદાર નફો

ચમકશે ચહેરો અને પાછા આવશે માથાના વાળ, ડેંગ્યુમાં પણ કારગર છે આ ફળના પાન

આ તમામ ગુણો સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે.

આ કાળા બીજને 'મસાલાના રાજા' તરીકે ઓળખવામાં આવે છે.

તે વજન ઘટાડવામાં મદદરૂપ છે.

તે પાચનતંત્રને મજબૂત બનાવે છે.

સગર્ભા સ્ત્રીઓએ આ બીજનું સેવન ન કરવું જોઈએ.

MORE  NEWS...

આ સોનું બન્યું ગામડાના લોકોની પહેલી પસંદ, માર્કેટમાં આવ્યો નવો ટ્રેન્ડ

ખેતી સાથે આ વ્યવસાય ઉત્તમ, આવક સાથે અનેક ફાયદા

આ દશેરાએ સસ્તા ભાવે મળશે PM મોદીને ભાવતા ગાંઠિયા

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.