આશિકીની એક્ટ્રેસ કરશે કમબેક?

1990માં આવેલી ફિલ્મ 'આશિકી'એ અનુ અગ્રવાલને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી

જબરદસ્ત પોપ્યુલારિટી મળ્યા બાદ પણ એક્ટ્રેસનું કરિયર લાંબુ ચાલ્યું નહીં

અનુ અગ્રવાલની છેલ્લી ફિલ્મ 28 વર્ષ પહેલાં 1996માં આવી હતી

હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન એક્ટ્રેસને તેના બોલિવૂડમાં કમબેકને લઈને પ્રશ્ન કરાયો હતો

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા

ઈન્ટરવ્યુમાં એક્ટ્રેસે જણાવ્યું કે તેની કમબેકની તૈયારી તો નથી 

પરંતુ ઈન્ટરવ્યુમાં તેણે ફિલ્મમેકર્સને કામ આપવાની અપીલ કરી 

પરંતુ ઈન્ટરવ્યુમાં તેણે ફિલ્મમેકર્સને કામ આપવાની અપીલ કરી 

અનુ અગ્રવાલ ફિલ્મોની સાથે ઓટીટી પર પણ કામ કરવા તૈયાર છે 

જ્યારે એક્ટ્રેસના હાથે કામયાબી લાગી તો એક ભયાનક એક્સિડેન્ટની જેમ કરિયર ખતમ કરી દીધું

આ એક્સિડેન્ટમાં અનુ અગ્રવાલનો તહેરો ખરાબ થઈ ગયો જેના કારણે તેને ઈન્ડસ્ટ્રીથી દૂર થવું પડ્યું

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા