બુધના ઉદયથી બદલાશે આ 3 રાશિઓનું નસીબ!

જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ-નક્ષત્રોનો ઉદય અથવા અસ્ત થવું ખુબ મહત્વપૂર્ણ હોય છે.

જયારે કોઈ ગ્રહ અસ્ત અથવા ઉદય થાય તો એનો પ્રભાવ તમામ રાશિઓ પર પડે છે.

બુદ્ધિ અને વેપારના દાતા બુધ ગ્રહ માર્ચ મહિનામાં મીન રાશિમાં ઉદિત થશે.

જ્યોતિષમાં ગ્રહોનું અસ્ત થવું સારું માનવામાં આવતું નથી.

MORE  NEWS...

15 તારીખે થશે ગ્રહોના રાજા સૂર્યનું મહાગોચર, બદલાઈ જશે આ રાશિઓના દિવસો

2 દિવસ બાદ ખુલશે આ રાશિઓના ભાગ્યના તાળા, બુધાદિત્ય રાજયોગ અપાવશે અઢળક ધન

2024માં આ રાશિઓને શનિદેવ કરાવશે છપ્પરફાડ કમાણી  

કેટલીક રાશિઓ પર આની અસર જોવા મળશે.

મિથુન રાશિના જાતકો માટે આ ઉદય લાભકારી સાબિત થઇ શકે છે.

કર્ક રાશિના જાતકોની અચાનક કિસ્મત ચમકી શકે છે. 

કુંભ રાશિના જાતકો માટે આર્થિક રૂપથી મહત્વપૂર્ણ છે ઉદય 

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

MORE  NEWS...

15 તારીખે થશે ગ્રહોના રાજા સૂર્યનું મહાગોચર, બદલાઈ જશે આ રાશિઓના દિવસો

2 દિવસ બાદ ખુલશે આ રાશિઓના ભાગ્યના તાળા, બુધાદિત્ય રાજયોગ અપાવશે અઢળક ધન

2024માં આ રાશિઓને શનિદેવ કરાવશે છપ્પરફાડ કમાણી