Chaitra Navratri 2024: નવરાત્રીમાં આ વસ્તુઓના સેવનથી બચવું

નવરાત્રીનો મહાન તહેવાર એટલે શક્તિની ઉપાસનાનો તહેવાર.

આમાં દેવી દુર્ગાની દરરોજ અલગ-અલગ રૂપમાં પૂજા કરવામાં આવે છે.

ઘણા ભક્તો નવ દિવસ ઉપવાસ રાખે છે.

નવરાત્રી એ સનાતન ધર્મના મહત્વના તહેવારોમાંનો એક છે.

નવરાત્રીના નવ દિવસના ઉપવાસ દરમિયાન દિનચર્યામાં કરવામાં આવતી ઘણી વસ્તુઓ ન કરવી જોઈએ.

જૂઠું બોલવું, જાણીજોઈને એવું બોલવું કે જેનાથી કોઈના મનને દુઃખ થાય,

નવરાત્રીના ઉપવાસ દરમિયાન માંસ ન ખાવું જોઈએ.

આ સિવાય દારૂ ન પીવો જોઈએ.

નવરાત્રીનું વ્રત બ્રહ્મચર્યનું પાલન કરીને, ઓછું ભોજન કરીને અને પોતાના ઈષ્ટદેવની નજીક રહીને કરવું જોઈએ.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

MORE  NEWS...

લગભગ 4 કલાક સુધી દેખાશે સૂર્યગ્રહણ, આ રાશિઓની મોજ, તો આ લોકોએ રહેવું સતર્ક

શનિએ કર્યો પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ, 3 ઓક્ટોબર સુધી આ રાશિઓએ સાવધાન રહેવું

આ રાશિઓ માટે સૂર્યનું ગોચર ખતરાની ઘંટી, 13 એપ્રિલથી 1 મહિના સુધી સાવચેત રહેવું