પરિવર્તિની એકાદશી પર આ મંત્રોના જાપથી થઇ જશો માલામાલ 

સનાતન ધર્મમાં એકદાશીના પર્વનું ખુબ વધુ મહત્વ માનવામાં આવે છે.

ભાદરવા મહિનામાં 25 સપ્ટેમ્બરના રોજ પરિવર્તિની એકાદશીની પર્વ ઉજવવામાં આવશે.

આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પણ પૂજા આરાધના કરવામાં આવે છે.

રાશિ અનુસાર ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરવાથી તેઓ જલ્દી પ્રસન્ન થાય છે.

વૃષભ રાશિના લોકોએ ‘ઓમ શ્રી વિરાટપુરુષાય નમઃ’ મંત્રનો જાપ કરવો જોઈએ.

મિથુન રાશિના લોકોએ ‘ઓમ શ્રી કમલાપતયે નમઃ’ મંત્રનો જાપ કરવો જોઈએ.

કન્યા રાશિના જાતકોને ‘ઓમ શ્રી દ્વારકાનાથાય નમઃ’ મંત્રનો જાપ કરવાથી લાભ થશે.

તુલા રાશિના જાતકોને ‘ઓમ શ્રી લોકનાથાય નમઃ’ મંત્રનો જાપ કરવાથી લાભ થશે.

વૃશ્ચિક રાશિના જાતકોએ ‘ઓમ શ્રી શ્રી રઘુનાથાય નમઃ’ મંત્રનો જાપ કરવો જોઈએ.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)