શ્રાવણમાં આ મંત્રનો જાપ કરીને બની જાઓ માલામાલ

શ્રાવણ મહિનામાં દેવોના દેવ મહાદેવને રિઝવવામાં આવે છે.

આ વર્ષે અધિક માસ હોવાથી શ્રાવણ વધુ ફળદાયી રહેશે.

આવો શુભ સંયોગ 19 વર્ષ બાદ શ્રાવણ માસમાં જોવા મળ્યો છે.

શ્રાવણમાં આ બે સરળ મંત્રનો જાપ કરવાથી તમારી કિસ્મત ચમકી જશે.

ૐ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવબંધનાન મૃત્યોર્મુક્ષીય મામૃતાત ॐ સ્વ: ભુવ: ભૂ: ॐ સ: જૂં હૌં ॐ 

આ મહામૃત્યુંજય મંત્રથી તમે કોઈપણ પ્રકારની આફત, રોગ કે બિમારીને દૂર કરી શકો છો.

ઘીનો દીવો પ્રગટાવીને તેનો જાપ કરવાથી મોટામાં મોટા રોગોથી છુટકારો મેળવી શકાય છે.

ॐ मृत्युंजय महादेव त्राहिमां शरणागतम जन्म मृत्यु जरा व्याधि पीड़ितं कर्म बंधनः

આ મંત્રોના જાપથી મહાદેવની કૃપાથી તમામ અસાધ્ય રોગો દૂર થઈ શકે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો