સુશોભિત રામ મંદિર...તસવીરો જોઈને તમે આનંદથી ઉછળી જશો

દરેક લોકો રામ મંદિરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા

એ ક્ષણ આખરે આવી જ ગઈ

રામનગરીને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે

સમગ્ર અયોધ્યાને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવી છે

આ ભવ્ય ઉદ્ઘાટનને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે

મંદિર પરિસરને સુશોભિત કરવા માટે તાજા ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે

આ પ્રસંગમાં અનેક પ્રખ્યાત લોકો એ ભાગ લીધો

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાની સુરક્ષા માટે કડક સુરક્ષા વ્યવસ્થા છે

ફૂલો અને પાંદડાઓથી શણગારેલી દરેક જગ્યાએ મંદિરની સુંદરતા વધારી છે