માત્ર એક જ દિવસ સાથે થાય છે માતા લક્ષ્મી અને ગણેશજી પૂજા

સનાતન ધર્મમાં દેવી લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. 

માતા લક્ષ્મીની મૂર્તિ સાથે જોડાયેલા નિયમ જણાવી રહ્યા છે પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા

વાસ્તુ અનુસાર પૂજા ઘર ઉત્તર પૂર્વ દિશામાં હોવું જોઈએ. 

માતા લક્ષ્મીની 3 પ્રકારની તસ્વીર અથવા પ્રતિમા મળે છે. 

MORE  NEWS...

12 જુલાઈથી શરુ થશે આ રાશિઓના 'અચ્છે દિન', ભૂમિપુત્ર ચમકાવશે કિસ્મત

ગુરુ-મંગળ મળીને મચાવશે ધમાલ, આ રાશિઓને કરાવશે જલસા

આજથી શનિ કરશે ઉથલ-પાથલ, 139 દિવસ સુધી પ્રભાવમાં રહેશે મેષથી મીન સુધીના લોકો

માતા લક્ષ્મી કમળ પર ઉભેલા હોય છે, બીજીમાં કમળ પર બેસેલા હોય છે.

ત્રીજીમાં માતા લક્ષ્મીના બંને પગ કમળની અંદર છુપાયેલા હોય છે. 

ત્રીજી મુદ્રા વાળી માતાની તસવીર અથવા પ્રતિમા સ્થાપિત કરવી શુભ છે.

માતા લક્ષ્મીની મૂર્તિ ગણેશજી સાથે રાખવામાં આવે છે.

માત્ર દિવાળીના દિવસે જ માતા લક્ષ્મી અને ગણેશજીની પૂજા સાથે થાય છે. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

12 જુલાઈથી શરુ થશે આ રાશિઓના 'અચ્છે દિન', ભૂમિપુત્ર ચમકાવશે કિસ્મત

ગુરુ-મંગળ મળીને મચાવશે ધમાલ, આ રાશિઓને કરાવશે જલસા

આજથી શનિ કરશે ઉથલ-પાથલ, 139 દિવસ સુધી પ્રભાવમાં રહેશે મેષથી મીન સુધીના લોકો