દિયા મિર્ઝાના લગ્નમાં કન્યાદાન કેમ ન થયું?

દિયા મિર્ઝાએ બે વાર લગ્ન કર્યા હતા

પરંતુ તેના પિતાએ એક પણ વખત કન્યાદાન ન કર્યું.

દિયાએ જણાવ્યું કે તેના નાનાજીએ કન્યાદાન કરવાની ના પાડી દીધી હતી.

દિયાએ જણાવ્યું કે, નાનાજી માનતા હતા કે છોકરીઓ દાન કરી શકાય તેવી વસ્તુ નથી.

આવી સ્થિતિમાં તેમના પરિવારે આ પરંપરા શરૂ કરી.

દિયાના બીજા લગ્ન બિઝનેસમેન વૈભવ રેખી સાથે થયા હતા.

આ લગ્નમાં જે વ્યક્તિ સૌથી વધુ ચર્ચામાં રહી હતી તે મહિલા પંડિતાયણ હતી.

અભિનેત્રીએ કહ્યું હતું કે તેણે તે મહિલા પંડિતાયણને તેના મિત્રના લગ્નમાં પહેલીવાર જોઈ હતી.

જે સાદગી સાથે તેણીએ લગ્ન કરાવ્યા તે તેને બહુ ગમ્યું હતું.