શરદી-ખાંસીમાં આ ફળથી દૂર રહો
શરદી-ખાંસી દરમિયાન આ 10 ફળનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ.
Oranges
સંતરા વિટામિન C થી ભરપૂર હોય છે. તે Acidic હોય છે જે ગળાની સમસ્યામાં વધારો કરી શકે છે.
Grapefruit
સંતરાની જેમ જ ચકોતરુ પણ Acidic હોય છે જે ગળાની બળતરામાં વધારો કરે છે.
Pineapple
અનાનાસમાં હાજર બ્રોમેલેન એન્જાઇમ ખાંસીના લક્ષણોમાં વધારો કરી શકે છે.
Kiwi
કીવીમાં ઉચ્ચ માત્રામાં વિટામિન C હોય છે. જે ગળામાં બળતરા ઉભી કરે છે.
Berries
સ્ટ્રોબેરી, રાસબરી અને જાંબુમાં Acidic હોય શકે છે. જે ખાંસીમાં વધારો કરી શકે છે.
Citrus Fruits
લીંબુ અને લીંબુ જેવા ફળ સંતરા અને દ્વાક્ષ જેવો જ પ્રભાવ પાડી શકે છે.
Mango
કેરી રેસાદાર હોય શકે છે અને તે શરદી-ખાંસી દરમિયાન ગળામાં મુશ્કેલી ઉભી કરી શકે છે.
Pomegranate
દાડમમાં હાજર ટેનિન ગળાની ખાંસીને વધારી શકે છે.
Persimmon
શરદી-ખાંસી દરમિયાન અમરફળ ખાવાથી ગળામાં બળતરા ઉભા કરી શકે છે.
Tomatoes
ટામેટા Acidic હોય છે અને તે ગળામાં સોજો કરી શકે છે.
અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. તેને અપનાવતા પહેલાં નિષ્ણાંતોની સલાહ લો. ન્યૂઝ18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી.
Click Here...