શ્રાવણમાં ન કરતા આ 5 કામ, ભોળાનાથ થઇ જશે નારાજ!

આ વર્ષે શ્રાવણ 5 ઓગસ્ટથી શરુ થઇ રહ્યો છે જે 3 સપ્ટેમ્બર સુધી ચાલશે.

શ્રાવણ માસમાં શંકર ભગવાનની પૂજા આરાધના કરવામાં આવે છે. 

શિવ ભક્તો માટે શ્રાવણ માસ કોઈ તહેવારથી ઓછો નથી. 

આ દિવસોમાં અમુક કામ કરવાથી બચો નહીંતર, ભોળાનાથ નારાજ થઇ જાય છે.

શ્રાવણ મહિનામાં માસ, મદિરા, લસણ, ડુંગળીનું સેવન ન કરો. 

MORE  NEWS...

21 વર્ષ બાદ સૂર્યની રાશિમાં ભેગા થયા 3 ગ્રહો, ઓગસ્ટ સુધી આ જાતકોના 'અચ્છે દિન'

136 દિવસ બાદ બની રહ્યો પાવરફુલ સમસપ્તમ યોગ, પિતા-પુત્ર આ રાશિઓ પર થશે મહેરબાન

7 દિવસ બાદ બનશે 'લક્ષ્મી નારાયણ રાજયોગ', ખુલશે આ રાશિઓના ભાગ્યના તાળા

પંડિત ઋષિકાન્ત અનુસાર, આ દિવસોમાં શરીર પર તેલ લગાવવું અશુભ હોય છે. 

શિવલિંગ પર દૂધ અર્પિત કરી શકાય છે, એવામાં દૂધનું સેવન ન કરો. 

માન્યતા છે કે આ પવિત્ર માસમાં અપશબ્દનો પ્રયોગ ન કરો. 

વ્રત કરનારે બેડ પર નહિ, પરંતુ જમીન પર તે પણ એક સમયે જ સૂવું હોઈએ.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

21 વર્ષ બાદ સૂર્યની રાશિમાં ભેગા થયા 3 ગ્રહો, ઓગસ્ટ સુધી આ જાતકોના 'અચ્છે દિન'

136 દિવસ બાદ બની રહ્યો પાવરફુલ સમસપ્તમ યોગ, પિતા-પુત્ર આ રાશિઓ પર થશે મહેરબાન

7 દિવસ બાદ બનશે 'લક્ષ્મી નારાયણ રાજયોગ', ખુલશે આ રાશિઓના ભાગ્યના તાળા