સવારે ઉઠીને ન જોવી આ 5 વસ્તુઓ, માનવામાં આવે છે અશુભ!

જ્યોતિષ શાસ્ત્ર દ્વારા કાળ જ્ઞાન, મુહૂર્ત અને શુભાશુભ માહિતી પ્રાપ્ત થાય છે.

એટલા માટે શાસ્ત્રમાં અમુક એવી વસ્તુઓનો ઉલ્લેખ છે જેને જોવું અશુભ માનવામાં આવે છે. 

પંડિત ઋષિકાન્ત અનુસાર, સવારે ઉઠી અશુભ વસ્તુઓ જોવાથી કંગાળી આવે છે. 

સવારે ઉઠીને ઘરની દીવાલ પર જાળા દેખાય તો ગરીબીના સંકેત હોઈ શકે છે. 

આંખ ખુલતા જ ખાલી તિજોરી દેખાય એનો મતલભ છે કે, ધન કુબેર તમારાથી નારાજ છે. 

MORE  NEWS...

સૂર્ય-શનિ 16 ઓગસ્ટ સુધી આ રાશિઓની વધારશે ટેંશન, જીવનમાં લાવશે ઉથલ-પાથલ

5 વર્ષ બાદ નજીક આવ્યા સૂર્ય અને શુક્ર, આ રાશિઓનો શરુ થશે ગોલ્ડન ટાઈમ

બે દિવસ બાદ બુધ કરશે ગોચર, મેષ સહિત 7 રાશિને મળશે અનેક તક

જો ઘરમાં કાચ વારંવાર તૂટવા લાગે તો સમજી લેવું કે તમારા પર મુશ્કેલી આવવાની છે.

જાગતાની સાથે જ પોતાની અથવા બીજાનો પરછાયો જોવું રાહુ સમાન છે, જે બરબાદ કરી શકે છે.

સવારે ઉઠતા જ તમને ઓલવાયેલો દીવો દેખાય જાય તો એ મોટા અશુભ સંકેત છે.

જો તમને આવા અશુભ સંકેતો મળે તો 'સર્વદુઃખહરે દેવી મહાલક્ષ્મી નમોસ્તુતે' મંત્રનો જાપ કરો.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

સૂર્ય-શનિ 16 ઓગસ્ટ સુધી આ રાશિઓની વધારશે ટેંશન, જીવનમાં લાવશે ઉથલ-પાથલ

5 વર્ષ બાદ નજીક આવ્યા સૂર્ય અને શુક્ર, આ રાશિઓનો શરુ થશે ગોલ્ડન ટાઈમ

બે દિવસ બાદ બુધ કરશે ગોચર, મેષ સહિત 7 રાશિને મળશે અનેક તક