સુગર કંટ્રોલ કરવા રોજ ખાઓ લાકડા જેવી વસ્તુનો પાઉડર, વજન પણ ઘટશે

01

સુગર, લીવર, કીડની, આંખો, સ્નાયુઓ જેવા મહત્વના અંગોને નુકસાન પહોંચાડે છે. જેના કારણે અંધત્વ, કિડની ફેલ અને નબળાઈ જેવી સમસ્યાઓ વધી જાય છે.

02

સુગર લેવલને કંટ્રોલમાં રાખવા માટે ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહાર પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. 

03

ડાયાબિટીસના દર્દીઓ તેમના રોજિંદા આહારમાં તજનો સમાવેશ કરીને ઘણો તફાવત જોઈ શકે છે. 

04

તજ કોષોમાં ગ્લુકોઝના પરિવહનને વધારી શકે છે, તેને કંટ્રોલમાં લાવવા મદદરૂપ થઇ શકે છે

05

ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારે છે અને સુગરના લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

06

તજના સેવનથી ગ્લાયકેમિક કંટ્રોલમાં પણ સુધારો થાય છે અને તેની અસર તમારા ગ્લુકોઝના લેવલ પર જોવા મળે છે.

07

તમે ખોરાક ખાધા પછી તજની ચા પી શકો છો. એ જ રીતે, તમે સવારે ખાલી પેટે તજનું પાણી અથવા તજની ચાનું સેવન કરી શકો છો.

08

ગોળ અને આદુ અને તજને ભેળવીને નાની-નાની ગોળીઓ બનાવી શકો છો, ભોજન જમ્યા પછી એક ટેબ્લેટ લઈ શકો છો. 

09

ગોળ પાચનમાં મદદ કરશે, આદુ પેટની સમસ્યાઓ દૂર કરશે અને તજ સુગર લેવલને વધતા અટકાવશે

10

ભોજન પર તજ પાવડર છાંટો, તેવી જ રીતે ચા અને કોફી બનાવતી વખતે તેમાં તજનો પાવડર ઉમેરો

11

તમારા નાસ્તામાં પરાઠા, ટોસ્ટ અને સેન્ડવીચ પર તજ પાવડર છાંટો અને પછી ખાઓ, ચોક્કસ ફાયદો થશે

12