વધુ પડતા પૌઆ ખાવાથી શરીરને થાય છે આ નુક્સાન
ઘણા લોકો વજન ઘટે તે માટે નાસ્તામાં પૌંઆ ખાવાનું પસંદ કરે છે
પરંતુ જો તમે રોજ પૌંઆ ખાશો તો વજન ઘટવાને બદલે વધવા લાગશે
કારણ કે તેમાં કાર્બોહાઈડ્રેટ નું પ્રમાણ વધારે હોય છે
પૌંઆ બનાવતી વખતે તેમાં બટેટા નો ઉપયોગ પણ થાય છે જે વજનને વધારે છે
ડાયાબિટીસના દર્દી હોય તેમણે ચોખા ખાવાથી પણ બચવું જોઈએ
પૌંઆ નિયમિત રીતે ખાશો તો તમારું બ્લડ સુગર લેવલ વધી જવાનું જોખમ વધી જશે
પૌંઆ ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે જેના કારણે ...
પેટમાં દુખાવો અને એસીડીટી ની સમસ્યા પણ થઈ શકે છે
અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી
આવી જ અન્ય વેબ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો