ઘરમાં આ રીતે લાવો ગણપતિ, માલામાલ બનતા કોઇ નહીં રોકી શકે
વિઘ્નહર્તા ગજાનનનો તહેવાર ગણેશ ચતુર્થી 19 સપ્ટેમ્બરે છે.
ભાદ્રપદ શુક્લ ચતુર્થીના દિવસે આ તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવશે.
શ્રદ્ધા અને માન્યતા અનુસાર લોકો ગણપતિની સ્થાપના કરે છે.
કોઇ માટીના ગણેશ તો કોઇ સોના-ચાંદીના ગણપતિ ઘરે લાવે છે.
શ્રી ગણેશને સમર્પિત વાર બુધવાર છે.
જેનો રંગ લીલો હોય છે: પંડિત રમેશ ચંદ્ર શાસ્ત્રી.
જ્યોતિષ શાસ્ત્રમાં પન્નાના ગણેશજી બનાવવા અત્યંત ફળદાયી માનવામાં આવે છે.
પન્ના ધાતુના ગણેશજીની પૂજાથી મનોકામના સિદ્ધ થાય છે.
આ દિવસે પુષ્પ, બિલીપત્ર અને લાડુથી શ્રીગણેશની પૂજા કરો.
દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો
Click Here...