ગણેશ ચતુર્થી પર બાપ્પા માટે બનાવો આ 5 સ્વાદિષ્ટ ભોગ!

પંચાંગ અનુસાર, ગણેશ ચતુર્થીનો શુભારંભ 7 સપ્ટેમ્બરે થશે.

આ દિવસે ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરી ભક્તો પૂજા, વ્રત કરે છે

અનંત ચતુર્દશીના દિવસે 17 સપ્તેમ્બેરના રોજ ગણેશોત્સવનું સમાપન થશે. 

પૂજામાં બાપ્પાને અલગ અલગ પ્રકારના ભોગ લગાવવામાં આવે છે, જેવા કે, લાડુ, મોદક 

MORE  NEWS...

શનિ નક્ષત્રમાં 10 ગણો વધુ મજબૂત થયો રાહુ, માર્ચ 2025 સુધી આ રાશિઓને આપશે સંપૂર્ણ ફળ

બુધ બનાવશે મિત્ર સૂર્ય સાથે બુધાદિત્ય રાજયોગ, આ રાશિઓને આપશે શુભ ફળ

મોંઘો રત્ન નહીં, આ એક ઉપાયથી માત્ર 43 દિવસમાં બની જશો અમીર!

મોદક ગણેશજીનો પ્રિય છે, આને ચોખા, ગોળ, નાળિયેરથી બનાવી શકાય છે.

ચણા દાળ, ગોળ ભરીને મીઠી રોટલી પુરણ પોલી પણ આ દિવસે બનાવી શકાય છે.

શ્રીખંડ દહીંથી બનવા વાળું સ્વીટ ડિઝર્ટ છે, જે ગણેશ ચતુર્થીના દિવસે બનાવી શકાય.

 આ શુભ અવસર પર બેસન, સુજી, નાળિયેર, બુંદીના લાડુ બનાવી બાપ્પાને ચઢાવો.

સુજીનો હલવો ઝટપટ બનવા વાળી ડીશ છે જેને તમે પ્રસાદમાં બનાવી શકો છો.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

શનિ નક્ષત્રમાં 10 ગણો વધુ મજબૂત થયો રાહુ, માર્ચ 2025 સુધી આ રાશિઓને આપશે સંપૂર્ણ ફળ

બુધ બનાવશે મિત્ર સૂર્ય સાથે બુધાદિત્ય રાજયોગ, આ રાશિઓને આપશે શુભ ફળ

મોંઘો રત્ન નહીં, આ એક ઉપાયથી માત્ર 43 દિવસમાં બની જશો અમીર!