સોનાની વીંટી પહેરતા હોવ તો, પહેલા જાણી લો આ વાત!

ઘણા લોકો આંગળીઓમાં વીંટી પહેરે છે.

તર્જની હંમેશા ગુરુ બૃહસ્પતિની હોય છે. 

સોનું બૃહસ્પતિનું કારક હોય છે. 

MORE  NEWS...

મંગળ પર શનિની ત્રીજી દ્રષ્ટિ આ 5 રાશિઓ માટે કષ્ટકારી, 12 જુલાઈ સુધી જીવનમાં મચાવશે ઉથલ-પાથલ

 બની રહ્યા બે અતિ શુભ યોગ, શનિ અને ચંદ્ર સુધારશે આ રાશિઓના દિવસો

આ રાશિ પર શનિની સાડાસાતીનો ખતરનાક તબક્કો; જાણો ક્યારે મળશે મુક્તિ અને એના ઉપાય

માધ્ય આંગળીમાં સોનાની વીંટી પહેરવી અશુભ માનવામાં આવે છે. 

આ આંગળી શનિ ગ્રહની માંગવામાં આવે છે. 

આ આંગળીમાં લોખંડની વીંટી પહેરવું શુભ માનવામાં આવે છે. 

અંગુઠામાં પણ ક્યારેય સોનાની વીંટી ન પહેવું જોઈએ. 

એમાં તમે ચાંદીની રિંગ પહેરી શકો છો.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

મંગળ પર શનિની ત્રીજી દ્રષ્ટિ આ 5 રાશિઓ માટે કષ્ટકારી, 12 જુલાઈ સુધી જીવનમાં મચાવશે ઉથલ-પાથલ

 બની રહ્યા બે અતિ શુભ યોગ, શનિ અને ચંદ્ર સુધારશે આ રાશિઓના દિવસો

આ રાશિ પર શનિની સાડાસાતીનો ખતરનાક તબક્કો; જાણો ક્યારે મળશે મુક્તિ અને એના ઉપાય