સૌભાગ્ય, ધન, સંપદા હંમેશા રહેશે સાથે, ઓશિકા નીચે રાખી લો આ વસ્તુ!

5 વસ્તુ રાત્રે ઓશિકા નીચે રાખી તમે બધા સુખ મેળવી શકો છો.

આ 5 વસ્તુઓ તમારા રસોડામાં હાજર હોય છે. 

કઈ એ વસ્તુ છે? ચાલો જાણીએ પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા પાસે.

ઓશિકા નીચે એલચી રાખીને સુવાથી ભાગ્યનો ઉદય થાય છે,

લસણની કળી રાખવાથી નકારાત્મક ઉર્જા ખતમ થાય છે. 

MORE  NEWS...

શનિ દોષને દૂર ભગાડશે આ ઉપાય, પછી કોઈ નહીં અટકાવી શકે તમારી પ્રગતિ

12 વર્ષ બાદ શુક્રના નક્ષત્રમાં બિરાજમાન થયા ગુરુ, ઓગસ્ટ સુધી સૂર્યની જેમ ચમકશે આ રાશિઓનું ભાગ્ય

એક મહિના સુધી આ 5 રાશિઓ પર મહેરબાન રહેશે સૂર્યદેવ, સફળતા પાછળ ભાગશે

તુલસીના પાંદડા રાખવાથી આજુ બાજુ સકારાત્મકતા આવે છે.

 હળદરની ગાંઠ રાખવાથી નોકરીમાં પ્રગતિ થાય છે. 

દરરોજ 1 રૂપિયાનો સિક્કો રાખવાથી આર્થિક તંગી દૂર થાય છે.

આ ઉપરાંત દેવામાંથી મુક્તિ મળશે અને અવાકના સ્ત્રોત વધશે. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

શનિ દોષને દૂર ભગાડશે આ ઉપાય, પછી કોઈ નહીં અટકાવી શકે તમારી પ્રગતિ

12 વર્ષ બાદ શુક્રના નક્ષત્રમાં બિરાજમાન થયા ગુરુ, ઓગસ્ટ સુધી સૂર્યની જેમ ચમકશે આ રાશિઓનું ભાગ્ય

એક મહિના સુધી આ 5 રાશિઓ પર મહેરબાન રહેશે સૂર્યદેવ, સફળતા પાછળ ભાગશે