જ્ઞાનવાપી મંદિરની તસવીરો

જ્ઞાનવાપી પરિસરના ભોંયરામાં પૂજાનો અધિકાર મળ્યો છે.

અધિકાર મળ્યા પછી રાત્રે 2 વાગ્યે પૂજા-અર્ચના કરવામાં આવી.

કડક સુરક્ષા સાથે અંદર પૂજા અર્ચના કરવામાં આવી 

લગભગ 30 વર્ષ બાદ જ્ઞાનવાપી ભોંયરામાં આરતી થઇ.

વારાણસી જિલ્લાની કોર્ટએ ડીએમને આદેશ આપ્યા હતા.

DMને 7 દિવસમાં પૂજા શરુ કરાવવાનો આદેશ હતો.

જ્ઞાનવાપીમાં વર્ષ 1993થી પૂજા પાઠ બંધ હતો.

કોર્ટના નિર્ણય બાદ પ્રશાસન તાત્કાલિક હરકતમાં આવ્યું.

આ આદેશ પછી રાત્રે ઘણી બેઠકો ચાલી હતી.

કાશી વિશ્વનાથ ટ્રસ્ટ બોર્ડ તરફથી પૂજા શરુ થઇ 

MORE  NEWS...

 બુધનો શનિની રાશિમાં પ્રવેશથી આ રાશિઓના સારા દિવસ શરુ,

સૂર્યની મહાદશામાં કેવો પડે છે જીવનમાં પ્રભાવ, જાણો કુંડળીમાં ખરાબ સ્થિતિના લક્ષણ

નવા નાણાકીય વર્ષમાં કેવી રીતે થશે આર્થિક તંગી દૂર? અપનાવો આ વાસ્તુ ટિપ્સ