દરરોજ મેડિટેશન કરવાથી તણાવ ઓછો થશે અને યાદશક્તિમાં પણ સુધારો થશે
ઓમેગા-3 ફેટી એસિડ ધરાવતું માછલીનું તેલ મગજના વિકાસ માટે શ્રેષ્ઠ છે.
આલ્કોહોલનું વધુ પડતું સેવન મગજના કોષોને નુકસાન પહોંચાડે છે.
તેનાથી વૃદ્ધાવસ્થામાં ડિમેન્શિયા થવાનું જોખમ વધી જાય છે.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.