દવા વિના એસિડિટીની સમસ્યા જડમૂળથી દૂર થઇ જશે, બસ આટલું કરો

ભાગદોડ ભરી લાઇફમાં લોકોએ ખાન-પાન પર ખાસ ધ્યાન આપવું જોઇએ.

તેના માટે હેલ્ધી ફૂડ અને ડાયેટનું ધ્યાન રાખવું જરૂરી છે.

સમયની અછતના કારણે લોકો ફાસ્ટફૂડનું સેવન કરે છે. 

આ જ કારણે પેટમાં બળતરા અને પેટ ફૂલવા જેવી સમસ્યાઓ થાય છે. 

MORE  NEWS...

સફેદ વાળ જડમૂળથી કાળા થઇ જશે, આ સીક્રેટ વસ્તુથી આવશે નેચરલ બ્લેક શાઇન

કબજિયાતમાં છાશમાં આ ખાસ ચૂર્ણ નાંખીને પી જાવ, પેટની ગંદકીનો થઇ જશે સફાયો

ચાલો તમને જણાવી કઇ રીતે તમે ઘરેલુ નુસ્ખાથી એસિડિટીથી છૂટકારો મેળવી શકો છો. 

દિવસની શરૂઆત ગરમ પાણી પીવાની સાથે કરો.

જમવાની સાથે દહીંનું સેવન જરૂર કરો.

તમે લીંબુ પાણી પણ પી શકો છો.

MORE  NEWS...

ફ્રિજ વિના દૂધ ફાટી જાય છે? આ સીક્રેટ ટ્રિક જાણી લો, ફરીવાર નહીં બગડે

ઉંમર પહેલા વાળ સફેદ થઇ ગયા છે, આ આયુર્વેદિક હેર કલરથી વાળ થઇ જશે નેચરલી બ્લેક

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)