જીવનના દરેક દુઃખ થશે દૂર, બસ આ 5 માળાઓનો કરો જાપ 

સનાતન ધર્મમાં મંત્રોના જાપનું વિશેષ મહત્વ છે.

દરેક દેવતાઓ સાથે જોડાયેલ મંત્ર છે, જેને વાંચીને તમે તેમને પ્રસન્ન કરી શકો છો.

પરંતુ, એક જ માળાથી તમામ દેવતાઓના મંત્રોના જાપ નહિ કરી શકાય. 

અલગ-અલગ દેવતાઓ માટે અલગ અલગ માળાઓનું મહત્વ હોય છે.

મૂંગાની માળાથી બજરંગબલી અને મંગળદેવની પૂજા

ભોળા સંકરની ઉપાસના માટે મોતીની માળા સર્વશ્રેષ્ઠ હોય છે.

કમલગટ્ટાની માળાથી જાપ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે.

સ્ફટિકની માળાથી દેવી સરસ્વતી અને દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.

સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવા મણિક્યની માળાથી જાપ કરવો જોઈએ.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)