આ 5 કારણોથી પતિ-પત્નીના સબંધમાં પડવા લાગે છે તિરાડ, જાણો શું કહે છે ચાણક્ય
મીન રાશિમાં સૂર્યએ કર્યો પ્રવેશ, આ 5 જાતકો પર 30 દિવસ રહેશે ખરાબ અસર; સ્વાસ્થ્યનું ધ્યાન રાખો
હોલિકા દહન પહેલા એમની પૂજા અને સાત વખત પરિક્રમા કરવાની પરંપરા છે.
આવું કરવાથી રોગ અને નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ઓછો થાય છે.
હોલિકા દહન પછી એની રાખને ઘરે લાવી દક્ષિણ પૂર્વ દિશામાં રાખો.
હોળીની રાખથી વેપારમાં લાભ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે.
Disclaimer
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી. કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)