આ ઘરેલું જુગાડથી અળાઈ થશે છુમંતર!

ગરમીમાં પરસેવાને કારણે અળાઈઓ અને લાલ નિશાન થઈ જતા હોય છે. 

જેના કારણે બળતરા અને ખંજવાળ જેવી સમસ્યા પણ થવા લાગે છે. 

એવામાં તમે અમુક ઘરેલુ ઉપાયથી અળાઈની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. 

જ્યાં અળાઈ થઈ હોય તે જગ્યાએ કોલ્ડ પ્રેસિંગ કરો. 

MORE  NEWS...

ઘી બનાવવા માટે મલાઇ જમા કરો ત્યારે આટલું કરો, ક્યારેય ગંદી વાસ નહીં આવે

B12ની ઉણપ અઠવાડિયામાં દૂર કરશે આ સુપરફૂડ્સ, શાકાહારીઓ માટે બેસ્ટ

કોલસા જેવો કાળો તવો મિનિટોમાં ચાંદી જેવો ચમકશે, ટ્રાય કરો આ ધાંસૂ જુગાડ

અળાઈ થઈ હોય ત્યાં તમે એલોવેરા જેલ પણ લગાવી શકો છો. 

લીમડાના પાણી અથવા તેના પાનને પીસીને જ્યાં અળાઈ થઈ હોય ત્યાં લગાવી દો. 

ચંદન પાવડર અને ગુલાબ જળના પેસ્ટને પણ સ્કિન પર અપ્લાઈ કરી શકો છો.

આ સિવાય ઉનાળામાં દિવસમાં બે વાર જરૂર ન્હાવું જોઈએ.

ગરમીમાં હંમેશા કોટન અને ઢીલા કપડા પહેરો.

સાથે જ વધારે પાણી પીને પોતાને હાઇડ્રેટ રાખો. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

MORE  NEWS...

ઘી બનાવવા માટે મલાઇ જમા કરો ત્યારે આટલું કરો, ક્યારેય ગંદી વાસ નહીં આવે

B12ની ઉણપ અઠવાડિયામાં દૂર કરશે આ સુપરફૂડ્સ, શાકાહારીઓ માટે બેસ્ટ

કોલસા જેવો કાળો તવો મિનિટોમાં ચાંદી જેવો ચમકશે, ટ્રાય કરો આ ધાંસૂ જુગાડ