સવારે પેટ સાફ નથી થતું? વર્ષો જૂની કબજિયાત દૂર કરશે આ દેશી વસ્તુ

કબજિયાત એક કોમન સમસ્યા છે જેનાથી ઘણા લોકો પરેશાન છે. 

કબજિયાતના કારણે લોકો સરળતાથી મળત્યાગ નથી કરી શકતાં.

આ સમસ્યા પેટની હેલ્થને ખરાબ કરી દે છે. 

કેટલાંક ઘરેલુ નુસ્ખા વર્ષો જૂની કબજિયાતમાં રાહત આપી શકે છે. 

MORE  NEWS...

નાના એવા કુંડામાં પણ ફળ આપશે લીંબુનો છોડ, મૂળમાં નાંખી દો આ સીક્રેટ વસ્તુ

ચા કે કોફી પીતા પહેલા ભૂલ્યા વિના પી લેજો આ વસ્તુ, ફરી નહીં થાય એસિડિટી

દેશી ઘી કબજિયાતનું દુશ્મન કહેવાય છે. 

હૂંફાળા પાણીમાં 1 ચમચી ઘી નાંખીને પીવું લાભકારક છે. 

ખાલી પેટ આવું કરવાથી કબજિયાતથી તરત રાહત મળે છે. 

રાતે 1 ચમચી ત્રિફળા ચૂર્ણથી પણ પેટ સાફ થઇ શકે છે. 

કાળી દ્રાક્ષનું સેવન કરવાથી વર્ષો જૂની કબજિયાત દૂર થઇ શકે છે. 

MORE  NEWS...

ફ્રિજ વિના દૂધ ફાટી જાય છે? આ સીક્રેટ ટ્રિક જાણી લો, ફરીવાર નહીં બગડે

ઉંમર પહેલા વાળ સફેદ થઇ ગયા છે, આ આયુર્વેદિક હેર કલરથી વાળ થઇ જશે નેચરલી બ્લેક

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)