ચલણી નોટો પર કેવી રીતે આવી ગાંધીજીની તસવીર!

1949 સુધી ભારતની ચલણી નોટો પર બ્રિટેનના રાજા કિંગ જોર્જની તસવીર છપાયેલી હતી. 

1949માં પહેલીવાર ભારતમાં 1 રૂપિયાની નોટ છાપવામાં આવી જેમાં અશોક સ્તંભ રાખવામાં આવ્યો હતો. 

1950માં અશોક સ્તંભની સાથે 2, 5, 10 અને 100 રૂપિયાની નોટ છાપવામાં આવી.

MORE  NEWS...

માસ્ટર બ્લાસ્ટર સચિન તેદુંલકરની કંપની લાવી રહી છે IPO

ભાડુઆતને મકાન આપતા સમયે ન કરતા આ ભૂલ; નહીં તો માલિકી હક ગુમાવી બેસશો

આ શેરે તો રોકાણકારોને તાવ લાવી દીધો! 24 કલાકમાં 595 રૂપિયા ગબડ્યો ભાવ

1969માં ગાંધીની 100મીં જયંતિ પર પહેલીવાર નોટ પર તેમની તસવીર આવી. 1987માં 500 રૂપિયાની નોટ પર ગાંધીજીની તસવીર છપાઈ.

1995માં RBIએ કરન્સી નોટો પર સ્થાયી રૂપથી મહાત્માં ગાંધીની તસવીર છાપવાનો પ્રસ્તાવ કર્યો, પછી 1996માં અશોક સ્તંભની જગ્યાએ ગાંઘીજીની તસવીર છાપવામાં આવી.

2016માં રિઝર્વ બેંક ગાંધીની તસવીરવાળી એક નવી સીરીઝની નોટો બહાર પાડી, જેમાં બીજી તરફ સ્વચ્છતા અભિયાનનો લોગો છાપવામાં આવ્યો. 

ચલણી નોટો પર જે ગાંધીજીની તસવીર જોવા મળે છે તે, રચનાત્મક નહીં પણ ઓરિજનલ ફોટોનું કટઆઉટ છે. 

આ તસવીર 1946ની છે, જેને કલકત્તાના વાઈસકોય દ્વારા કેપ્ચર કરવામાં આવી હતી. તે દરમિયાન ગાંધીજી બ્રિટિશ નેતા લોર્ડ ફ્રેડરિક વિલિયમ પેથિક લોરેન્સની મુલાકાત માટે ગયા હતા. 

MORE  NEWS...

રોલ્લો પાડી દેશે આ કંપનીનો IPO, બિરલા અને Tata છે મુખ્ય ગ્રાહકો

ગેરેજમાં જવાની જરૂર નથી, માત્ર 10 રૂપિયા ખર્ચીને ટકાટક રાખી શકો તમારી કાર

ફ્લેટ ખરીદતા સમયે આ ભૂલ કરી તો લાખો રૂપિયા પાણીમાં

Read More

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.