ભારત સરકારના વિદેશ મંત્રાલયે કેનેડા સ્થિત ભારતીયો માટે એડવાઇઝરી જાહેર કરી છે.

કેનેડામાં ભારત વિરોધી પ્રવૃત્તિને ધ્યાનમાં રાખી લેવાયું પગલું

2013માં 32,827 ભારતીયો ઇમિગ્રન્ટ તરીકે કેનેડા ગયા હતા.

2022માં આ આંકડો 1,18,095 સુધી પહોંચી ગયો હતો.

2022માં કેનેડામાં ઇમિગ્રેશનમાં ભારતીયો મોખરે હતા.

વર્ષ 2022માં વિઝિટર કેટેગરીમાં કેનેડા ગયેલા ભારતીયોની સંખ્યા 3,46,464 હતી.

વર્ષ 2022માં પીઆર કેટેગરીમાં કેનેડા ગયેલા ભારતીયોની સંખ્યા 1,22,061 હતી.

વર્ષ 2022માં સ્ટુડન્ટ કેટેગરીમાં કેનેડા ગયેલા ભારતીયોની સંખ્યા 2,26,095 હતી.

વર્ષ 2022માં કેનેડા ગયેલા કુલ ભારતીયોની સંખ્યા 6,94,620 હતી.