કપડાં પરથી શાહીના ડાઘા થશે ગાયબ, અજમાવો આ ઉપાયો

ઘણી વખત શાહીના ડાઘને કારણે કપડાં બગડી જાય છે.

शेर काफी सामाजिक होते हैं और झुंड में ही रहते हैं

કેટલીક પદ્ધતિઓથી તમે સરળતાથી શાહીના ડાઘ દૂર કરી શકે છે.

શાહીના ડાઘને વિનેગર-વોટર સોલ્યુશનથી સાફ કરી શકાય છે.

બેકિંગ સોડા અને લીંબુને મિક્સ કરીને શાહીનાં ડાઘ દૂર કરી શકાય છે. 

વિનેગર-બેકિંગ સોડાની પેસ્ટ ડાઘ સાફ કરી શકે છે.

ડાઘ દૂર કરવા માટે કોર્ન સ્ટાર્ચનો ઉપયોગ કરી શકાય છે.

શાહીના ડાઘા પર હાઇડ્રોજન પેરોક્સાઇડ લગાવીને દૂર કરી શકાય છે.

કપડા પરથી ડાઘ દૂર કરવા માટે એમોનિયા પણ એક સારી રીત છે.

કપડા પરના કોઈપણ ડાઘને લીંબુ-મીઠાની પેસ્ટથી દૂર કરી શકાય છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.