શું ડાયાબિટીસમાં નારિયેળ પાણી પીવાય?

નારિયેળ પાણી

1

ઉનાળામાં અન્ય પાણી કરતાં લોકો વધારે નારિયેળ પાણી પીવાનું પસંદ કરે છે. 

2

પરંતુ, શું ડાયાબિટીસના દર્દીઓએ નારિયેળ પાણી પીવું જોઈએ? 

3

નારિયેળ પાણી પોષક તત્વોથી ભરપૂર અને ઓછી કેલરીવાળું પીણુ છે. 

4

તે ફાઇબરથી ભરપૂર અને કાર્બોહાઈડ્રેટ્સમાં ઓછું હોવાનું સાબિત થયું છે. તે બ્લડ ગ્લુકોઝના સ્તરને નિયંત્રણમાં રાખે છે. 

5

તેમાં ગ્લાયકેમિક ઓછો હોવાનું દર્શાવવામાં આવ્યું છે અને તેમાં મેગ્નેશિયમ છે જે ઇન્સ્યુલિનની સંવેદનશીલતાને સુધારવામાં મદદ કરે છે. 

6

તે આવશ્યક ક્ષાર અને ખનિજોનો સમૃદ્ધ સ્ત્રોત છે અને કોલેસ્ટ્રોલ મુક્ત છે. જે સુગર લેવલ અને શરીરના વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

7

તે રક્ત વાહિનીઓને ફેલાવીને રક્ત પ્રવાહને સુધારવા માટે પણ દર્શાવવામાં આવે છે. તેમાં રહેલું એથરોસ્કલેરોસિસ ડાયાબિટીસના પ્રકારને મટાડે છે. 

8

નારિયેળ પાણીનું નિયમિત સેવન ચયાપચયને ઉત્તેજીત કરે છે અને ચરબી બર્ન કરરવાની તેમજ સુગર કંટ્રોલ કરે છે.

9

અભ્યાસ અનુસાર, તેમાં જરુરી વિટામિન્સ, મિનરલ્સ અને એમિનો એસિડથી ભરપૂર છે. તેમાં સોડિયમ અને પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે જે બ્લડ સુગરને કંટ્રોલ કરે છે. 

જો કે, નાળિયેર પાણી ડાયાબિટીસના દર્દીઓ માટે સારુ માનવામાં આવે છે. નિષ્ણાંતો અનુસાર, નાળિયેર પાણીથી ઝાડા, લો બ્લડ પ્રેશર અને ઇલેક્ટ્રોલાઇટ સંતુલિત રહે છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)