શું બપોરના સમયે સૂવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે?
આખો દિવસ કામ કર્યા પછી શરીરને થાક લાગે છે.
આ થાકને દૂર કરવા માટે થોડી ઉંઘ જરૂરી છે.
કેટલાક લોકો કહે છે કે બપોરની નિદ્રા શરીર માટે ખરાબ છે, જ્યારે અન્ય લોકો કહે છે કે આ બપોરની ઉંઘ શરીર માટે સારી છે.
બપોરની ઉંઘ બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખે છે. રાત્રિની ઉંઘ કરતાં બપોરની ઉંઘ વધારે શાંતિપૂર્ણ હોય છે.
બપોરે સૂવાથી યાદ રાખવાની ક્ષમતા વધે છે, આ ઉપરાંત મગજ પણ વધુ તેજ થાય છે.
તેથી દરરોજ બપોરે અડધો કલાક સૂઈ જાઓ. જે તમારી સર્જનાત્મકતામાં વધારો કરશે.
બપોરની ઊંઘ મગજને આરામ આપે છે. પરિણામે વિચાર શક્તિ વધે છે.
ઘણી વખત રાતની ઊંઘ પૂરી નથી થતી. તે માટે બપોરની ઉંઘ ખાસ છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...