આ ચા પીવાથી સડસડાટ ઉતરી જશે વજન

જેઠીમધની ચા વજન ઘટાડવા માટે અસરકારક છે.

જેઠીમધમાં ઔષધીય ગુણો પણ છે.

જેઠીમધમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-વાયરલ ગુણો છે.

જેઠીમધની ચા પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

જેઠીમધ રોગો સામે લડવાની શક્તિ આપે છે.

રીત: ઉકળતા પાણી ઉપરાંત જેઠીમધનું લાકડું કે પાવડર, મધ, લીંબુની જરૂર પડશે.

જેઠીમધનું લાકડું હોય તો તેને સાફ કરો અને તેને નાના ટુકડા કરો.

ઉકળતા પાણીમાં જેઠીમધનું લાકડું નાંખો અને 10-15 મિનિટ માટે ઉકળવા દો

ત્યાર બાદ ગેસ બંધ કરી થોડી વાર માટે ઠંડુ થવા દો.

આ પછી તેમાં મધ અને લીંબુ નાખીને પી લો

MORE  NEWS...

અટકશે હેરફોલ અને ગયેલા વાળ આવશે પાછા, અપનાવો આ 3 સરળ યોગાસનો

માત્ર 5000 રૂપિયામાં ફરી લો કાશ્મીરથી લઇને કન્યાકુમારી સુધી, ઓછા બજેટમાં મજા આવશે

2 દિવસમાં ખરતા બંધ થઇ જશે: આ સ્ટેપ્સથી વાળમાં સ્ટીમ લો