નહીં ટકે..

ગૌતમ ગંભીર

ભારતીય ક્રિકેટ ટીમમાં નવા મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરની પસંદગી કરાઈ છે

ગૌતમ ગંભીરના કાર્યકાળની શરૂઆત ટીમ ઈન્ડિયાના શ્રીલંકા પ્રવાસથી થઈ છે.

2007ના પહેલા T20 વર્લ્ડના હીરો જોગીન્દર શર્માએ ગંભીર પર મોટું નિવેદન આપ્યું છે.

જોગીન્દર શર્માએ કહ્યું- ગૌતમ ગંભીર ટીમની સંભાળ લેશે..

"...પણ હું માનું છું કે ગૌતમ ગંભીર લાંબો સમય ટકી શકશે નહીં."

કારણ કે ગૌતમ ગંભીરના પોતાના કેટલાક નિર્ણયો હોય છે

બની શકે કે કોઈ ખેલાડી સાથે અણબનાવ થઈ શકે છે, હું વિરાટ કોહલીની વાત નથી કરી રહ્યો.

MORE  NEWS...

હિરોઈનો ઝાંખી પડે એવી આ ખૂબસૂરત છોકરી કોણ?

બાંગ્લાદેશના પૂર્વ ક્રિકેટરના ઘરને આગ ચાંપી દેવામાં આવી

વિકેટકીપર રિષભ પંત ફરી એકવાર કેએલ રાહુલનું પત્તું કાપશે?