હવે રીમેક ફિલ્મમાં નહીં કરુ કામ...

કાર્તિક આર્યન બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ફેમસ સ્ટારમાંથી એક છે. 

યંગસ્ટર્સ વચ્ચે તેની શાનદાર ફેન ફોલોઇંગ છે. 

કાર્તિકની છેલ્લી ફિલ્મ 'શહેઝાદા' બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ હતી.

આ ફિલ્મ સાઉથની સુપરહિટ ફિલ્મની રીમેક હતી. 

હવે, કાર્તિક આર્યને પહેલીવાર ખુલીને આ વિશે વાત કરી છે.

તેણે કહ્યુ કે, હવે તે રીમેક ફિલ્મોમાં બિલકુલ કામ નહીં કરે. 

રીમેક ફિલ્મમાં કામ કરવાનો આ તેનો પહેલો અનુભવ હતો. 

તેને બાદમાં સમજ પડી કે, લોકો તેને પહેલા જ જોઈ ચુક્યા છે. 

લોકો પોતાના પૈસા ખર્ચીને તેને ફરીથી જોવા નહીં જાય.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો