જે પુરુષોના ટાલ પડવા લાગી છે તેમણે ખજૂરનું સેવન કરવું જોઇએ
કારણ કે તેમાં આયરન હોય છે જે વાળના ગ્રોથ માટે જરૂરી છે
ખજૂરનું સેવન રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે
ખજૂરના સેવનથી મેટાબોલિઝ્મ રેટ પણ વધવા લાગે છે
ખજૂરમાં ફાઇબર હોય છે જે પાચનશક્તિ મજબૂત કરે છે
ખજૂરમાં પ્રાકૃતિક મીઠાશ હોય છે જેથી ડાયાબિટીસના દર્દીઓ તેનું સેવન કરી શકે છે
ખજૂર ખાવાથી બ્લડ સુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે
ખજૂરના સેવનથી હાડકાં પણ મજબૂત થવા લાગે છે
અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી
આવી જ અન્ય વેબ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો